ભાવનગર ડ્રિસ્ટીક કો. ઓ. બેન્ક કર્મચારીનો ૧ દી’નો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ

650

સમગ્ર ભારત દેશ અને રાજ્યમાં હાલના પ્રવર્તમાન કોરોના વાઇરસના સંક્રમણની ઊભી થયેલ પરિસ્થિતીમાં માન. મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાં આપણી બઁકના કર્મચારીઓને ૧ દિવસનો પગાર અનુદાન રૂપે આપવા કરવામાં આવેલ અપીલને અનુલક્ષીને આપણી બેકના સમગ્ર કર્મચારીઓ દ્વારા પોતાના ૧ દીવસ ના પગારની મળેલ કુલ રકમ રૂ ૫,૦૧,૦૦૦/- નો ચેક આજરોજ આપણી બઁકના જનરલ મેનેજરશ્રી ચલાળીયા સાહેબ, મંડળીના પ્રમુખશ્રી જે.કે.કેવડીયા દવારા ભાવનગર કલેક્ટરશ્રી ને અર્પણ કારવામાં આવેલ છે.

Previous articleક્ષત્રિય મહિલા સમાજ દ્વારા એનર્જી ડ્રિન્કનું વિતરણ
Next articleઅનુભવના ઓટલે અંક: ૫૬ સંકટ