રાણપુરમાં વૃંદાવન સોસાયટીના રહીશો દ્રારા કુતરાઓ માટે 6 મણ લાડવા બનાવવામાં આવ્યા.

488

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીના રહીશો અને આજુબાજુ ના દુકાનદારો દ્રારા આગામી દિવસોમાં વરસાદ સારો થાય તે માટે ફાળો એકઠો કરી કુતરાઓ માટે લાડવા બનાવવામાં આવ્યા હતા.વૃંદાવન સોસાયટીના રહીશો એ પોતાની હાથે 6 મણ લાડવા બનાવી રાણપુર ના દરેક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં લાડવા મોકલવામાં આવ્યા હતા.

તસવીર-વિપુલ લુહાર

Previous articleનિરમા કંપની પ્રા.લિ. દ્વારા કોવિડ કેર સેન્ટરને વિવિધ સામગ્રીઓનું અનુદાન કરાયું
Next articleદામનગરમા સૌ પ્રથમ હેન્ડવોશની સુવિધા કરતા પટેલ મેડીકલ સ્ટોરવાળા પ્રિતેશ નારોલા.