ગોપાલ મિત્ર મંડળ દ્રારા ચોપડા વિતરણ

1265

ગોપાલ મિત્ર મંડળ દ્રારા ભગવાનેશ્વર મહાદેવ મંદીર સુભાષનગર ખાતે વિનામુલ્યે ચોપડા, કંપાસ, પેન્સીલનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ૨૦૦ બાળકોએ લાભ લીધો હતો.

Previous articleબંધ મકાનમાંથી ૯.૭૦ લાખની ચોરી
Next articleનિર્મળનગર કુંજ લેસરની ઓફીસમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા