શિશુવિહારમાં નેત્રયજ્ઞ યોજાયો

819

ભાવનગર શિશુવિહાર ખાતે  જયંતભાઈ વનાણીના પિતા સ્મૃતીમાં રપમો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયેલ. ર૯૩ ઓપીડી બાદ ર૯ દર્દીઓને વિરનગર લઈ જવામાં આવેલ બાદ તારીખ ૧ ફેબ્રુઆરીએ બિજા ર૭ દર્દીઓને શિશુવિહાર સંસ્થામાં જમાડીને શિવાનંદ આઈ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં.

Previous articleખેડુત સંઘર્ષ સમિતિની ઉપવાસી છાવણીની મુલાકાતે ઘોઘા તાં.પં. પ્રમુખ સંજયસિંહ ગોહિલ
Next articleદામનગર નંદીશાળાની મુલાકાતે દાતાઓ