રાજુલાના ભ્રષ્ટાચારી ચીફ ઓફીસર પરીખના  પેન્શનના લાભ સ્થગિત રાખવા સરકારનો નિર્ણય

638

રાજુલા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે આર.કે. પરીખ અગાળ જળ સંપત્તિ નિગમ વડોદરા ફરજ બજાવતા હતા ત્યારબાદ સરકારે પરીખને લોન ઉપર પ્રતિનું કટીથી રાજુલા પાલિકામાં મુકાયા નગરપાલિકામાં ૧૦ વર્ષમાં એકી શાસનમાં ફરજ બજાવતા હતા તેના સમયકાળામાં ૩પ કરોડનો ભુગર્ભનદ ભઢરષઢઊાચાર શૌચાોગનદ ભ્રષ્ટાચારે દર મહિને કમડોનું શોષણ કરતા વ્યાપક રજુઆતો બાદ નગરપાલિકાના પેમુંકગ બાધુબેન છત્રજિતભાઈ આ પ્રશ્ને સરકારમાં ગૃહમંત્રીને મુખ્યમંત્રી તકેદારી પંચ એસીબી સહિતને લેખિત  એફિડેવિટ સાથે રજુઆત કરતા અધિકારીઓ ચોકી ઉઠયા હતાં. ગઈકાલે આર.કે.પરીખ નિવૃત્ત થવના સમયે કાર્યપલક ઈજનેર ફેકસ દ્વારા રાજુલા પાલિકાને જાણ કરી કે ચીફ ઓફિસર સેવાથી નિવૃત્ત થાય છે પણ કલમ ૩૪ હેઠળ નિવૃત્તિ ગ્રેજયુટી ચુકવણાનો લાભ વંચિત રાખેલ છે. તેમજ કાર્યપાલકના જણાવ્યા મુજબ શિક્ષાત્મક કાર્યવાહો બાકી હોવાથી તેની સામે વિવિધ ખાતાઓ ફરિયાદ ચાલુ છે અને નિવૃત્તિ બાદ પણ તપાસ ચાલુ રાખવામાં આવશે આ અંગેના પરીપાત્રો વડોદરા કચેરીએ વહોવાતી અધિકારી સચિવ આઈપીએફ ટ્રસ્ટ સહિત વિવિધ તંત્રોને ૧૦ પણમ જન કરી છે. બીજી તરફ વ્યાપક ભ્રષ્ટાચારની ઝડપભેર તપાસ કરવા ગૃહમંત્રી અસીબી કલેકટરને ગઈકાલે ઉપપ્રમુખ છાત્રજિતભાઈએ પત્ર દ્વારા જાણ કરી છે.

Previous articleહાર્દિકના સમર્થનમાં બાબરીયાવાડમાં પાસ આગેવાનોનું ઉપવાસ આંદોલન
Next articleવાંઢ ગામના શિવમંદિરે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરાયો