કાળાનાળા વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી

668

આજે બપોર બાદ ભાવનગર શહેરમાં બારે પવન સાથે પડેલા જોરદાર વરસાદ દરમ્યાન શહેરનાં કાળાનાળા વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા હતા જેના પગલે રસ્તા ઉપર થોડા સમય માટે ટ્રાફીક જામ થવા પામ્યો હતો. જો કે વૃક્ષો ધરાશાયીનાં બનાવમાં કોઇને ઇજા કે નુકશાન થયું ન હતું.

Previous articleખાનગીકરણના વિરોધમા રેલ્વે કર્મીઓ.ની રેલી
Next articleભાવનગર શહેરમાં મેઘરાજાનું પૂનરાગમન, શહેરમાં ૧ ઇંચ