ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિરમાં ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલી અર્પી

608

ન.ચ.ગાંધી કુમારી વિદ્યામંદિરમાં મેઘાણીવંદના કાર્ય્ક્રમ યોજાયો હતો. જેમાં લોકગાયક શ્યામભાઈ મકવાણાએ પોતાનો કસુંબલ કંઠ દ્વારા બાળકો, વાલીઓ તથા શિક્ષકગણને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ તકે આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના ધીરેનભાઈ વૈષ્ણવ તથા મંત્રી અરૂષિબેન ગણાત્રા ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત્‌ કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વનમાળીભાઈ દેલવાડિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleજાફરાબાદ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા  બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર જિલ્લામાં સર્વત્ર મેધમહેર, મહુવામાં  ર ઈંચ વરસાદ