વડસાવિત્રી વ્રતનું પુજન

1190

જેઠ સુદ પુનમને વડ સાવિત્રી પુનમ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં સૌભાગ્યવતી બહેનો તેમના પતિના દિર્ધાપુષ્પ માટે વડનું પૂજન કરીને વ્રત કરવામાં આવે છે. રાજયભરની સાથો સાથ ભાવનગર શહેરના પિલગાર્ડન, સુભાષનગર, મહાકાલેશ્વર મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં સૌભાગ્યવતી બહેનોએ વડનું પુજન કરી વૃતની ઉજવણી કરી હતી.

Previous articleરથયાત્રા સંદર્ભે ભરતનગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Next articleજાફરાબાદ પંથક પૌરાણી મંદિરનું નવ નિર્માણ કરાવતા પુર્વ ધારાસભ્ય