ટ્રેનનાં પાઈલોટે સિંહનો જીવ બચાવ્યો

611

ગીર પંથખમાં સિંહો સાથે થઈ રહેલી દુર્ઘટનાને લઈને ભાવનગર રેલ્વે ડિવીઝન સાવધાની વર્તવાની અને ટ્રેનની સ્પીડને કંટ્રોલ કરવાનાં અપાયેલા આદેશનાં પગલે રેલ્વે ટ્રેક પર ચાલી રહેલા સિંહને જોઈને લોકો પાઈલોટે સમજણ વાપરીને ટ્રેનની સ્પીડ ધીમી કરી અને ટ્રેન થંભાવી દીધી હતી અને ધીમે ધીમે સિંહ ટ્રેક પરથી નીચે ઉતરી પસાર થયો બાદમાં ટ્રેન આગળ ચલાવી હતી આમ પાઈલોટની સમજદારીથી સિંહનો જીવ બચાવ્યો હતો.

Previous articleગુજરાત ગેસની લાઈનમાં લીકેજ થતા આગમાં એક વ્યક્તિને ગંભીર ઈજા
Next articleઈસ્કોન મંદિર દ્વારા રવિવારે શહેરમાં જગન્નાથજીની રથયાત્રા