પીથલપુર  ગામે નમામી દેવી નર્મદે કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ

440

પીથલપુર  ગામે નમામી દેવી નર્મદે કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ  કરાયું   તળાજા તાલુકાના પીથલપુર  ગામે નમામી દેવી નર્મદે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત  પીથલપુર ગામે આવેલ મોક્ષમંદિરમાં વૃક્ષારોપણ  કાર્યક્રમ  યોજવામાં આવ્યો હતો. મોક્ષમંદિરના પરિસરમાં આગેવાનોએ અને ગામજનો દારા વુક્ષો વાવી નમામી દેવી નર્મદે કાર્યક્રમની ઉજવણી કરી હતી.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબગસરા-દ્વારકા રૂટની બસ સુવિધા યુધ્ધના ધોરણે શરૂ થઈ મુસાફરોમાં રાહતની લાગણી