આંગણવાડીમાં બાળકોને પૌષ્ટીક ખિચડી પીરસાઈ

1133
gandhi1742018-4.jpg

ગાંધીનગર જિલ્લાનાં ડભોડાની આંગણવાડીમાં ડો બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમીતે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી હરિત કોયા દ્વારા બાળકોને પૌષ્ટીક ખિચડી પીરસવામાં આવી હતી. 
આંબેડકર જયંતિ નીમીતે કુપોષણ મુક્ત ભારત જન આંદોલનની શરૂઆત ભાગ રૂપે આ આયોજન કરાયુ હતુ. પીએસસીનાં આયુષ મેડિકલ ઓફિસર ડો નીપા પટેલ, સુપરવાઇઝર અંજના પટેલ હાજર રહ્યા હતા.૧૦૦ જેટલા બાળકોનાં આરોગ્યની ચકાચણી કરવામાં આવી હતી. 

Previous articleગાંધીનગરમાં ૬૦ બોટલ દારૂ સાથે ૨ શખ્સો ઝડપાયા
Next articleમહેસાણા-પાટણ સહિત રાજયના અનેક એટીએમમાં કેશની અછત