પોલીસ તંત્ર દ્વારા શસ્ત્ર પુજન કરાયું

1267

નવરાત્રી પર્વના વિજયા દસમીના રોજ પરંપરા મુજબ પોલીસતંત્ર દ્વારા ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરતનગર પોલીસ મથકના પીઆઈ ચાવડા, એલસીબી પી.આઈ. દિપક મિશ્રા તથા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાઈ, શાસ્ત્રોકતવિધીથી શસ્ત્રપુજન કર્યું હતું.

Previous articleપાલિતાણા તળેટીએ બસ સ્ટેન્ડનું ઉદ્દઘાટન
Next articleલાઠી ખોડીયાર ગરબી મંડળનું પ્રદર્શન નિહાળી લોકો આફરીન