કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શાળા નં.પરની પાંચ કૃતિ સીઆરસી કક્ષાએ પસંદ થયેલ જ પૈકી બે કૃતિ શહેર કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદ થયેલ જે પૈકી વિભાગ-૧માં દેશી પ્રવાહી ખાતરમાં બાળ વિજ્ઞાનિકો ચૌહાણ વિકાલ, વાગડીયા કરણ અને શિક્ષક બીપીનભાઈ કુંવરીયા તેમજ વિભાગ-૪માં ગંદા પાણીનું શુધ્ધિકરણમાં બાળ વિજ્ઞાનીકો પરમાર અમિત અને ડાભી નિકુલ તથા શિક્ષક પ્રતિષ્ઠાબેન પરમારે સારો દેખાવ કરેલ.