વિજ્ઞાન મેળામાં શાળા નં. પરનો શ્રેષ્ઠ દેખાવ

1118

કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શાળા નં.પરની પાંચ કૃતિ સીઆરસી કક્ષાએ પસંદ થયેલ જ પૈકી બે કૃતિ શહેર કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદ થયેલ જે પૈકી વિભાગ-૧માં દેશી પ્રવાહી ખાતરમાં બાળ વિજ્ઞાનિકો ચૌહાણ વિકાલ, વાગડીયા કરણ અને શિક્ષક બીપીનભાઈ કુંવરીયા તેમજ વિભાગ-૪માં ગંદા પાણીનું શુધ્ધિકરણમાં બાળ વિજ્ઞાનીકો પરમાર અમિત અને ડાભી નિકુલ તથા શિક્ષક પ્રતિષ્ઠાબેન પરમારે સારો દેખાવ કરેલ.

Previous articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની નિબંધ સપર્ધામાં પ્રથમ નંબરે
Next articleરાણપુરમાં નદીકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીરે શરદપુર્ણિમાંની ઉજવણી કરાઈ