રથયાત્રામાં ચણાની પ્રસાદી અપાશે

442

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ આખરી ઓપ અપાય રહ્યો છે ત્યારે પરશુરામ મિત્ર મંડળ દ્વારા ૫૦૦ કિલો ચણા મસાલેદાર ચણાની પ્રસાદી તથા પાણીની વ્યવસ્થા રાખેલ છે. પ્રાગરાજ મહિલા મંડળ દ્વારા ચણાની સફાઇ ભગવાનના ભાવ સાથે કરતા દ્રષ્ટી ગોચર થાય છે. કે.બી.ઝાલા રાજશક્તિ ગૃપ તથા દિવાનપરા વેપારી મંડળ ગ્રુપ તેમજ ભક્તજનોના સહયોગ આપેલો છે.

Previous articleહાદાનગર નજીક નાળામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી
Next articleરથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ