આકર્ષક રંગ રોશનીથી ઝળહળતું થયું નિજ મંદિર

719

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે તે સ્થળ સુભાષનગરના ભગવાનેશ્વર મંદિરને આકર્ષક રંગ રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિરના ગેટ તથા ટોચ સુધી સમગ્ર પરીસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર નિજ મંદિર દિપી ઉઠ્યું છે.

Previous articleભાવનગરમાં ૧૭.૫ કિલોમીટરની રથયાત્રા ૫ કલાકમાં પૂર્ણ કરાશે, બપોરે એક વાગ્યા સુધીમાં રથ પુનઃ મંદિરે પરત ફરશે
Next articleભાવનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ