રાજય કક્ષાનો ખેલકુદ મહોત્સવ

634

વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના બે દિવસીય ખેલકુદ મહોત્સવનો આજે શનિવારથી ભાવનગરના રધુધુળ વિદ્યાધામ ખાતે પ્રારંભ  થયો હતો. ગુજરાતભરની વિદ્યાભારતીની શાળાઓના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા છે. જેનો આજે ઉદ્દઘાટન સમારોહ બાદ દોડ, રીલેરેસ, ઉંચીકુદ, ગોળાફેંક, બચ્છી ફેંક, ચક્રફેંક, ટેબલ ટેનિસ, બેડમીંટન, ચેસ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાયેલા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleદામનગરની કે.કે.નારોલા પ્રા.શાળાના કરશનભાઈનું સર્વજ્ઞાતિ દ્વારા સન્માન
Next articleકાળીયાબીડ પ્રશ્ને કારોબારીમાં તડાપીટ