શાળાના ભુલકાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆત કરી

666

ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. પ૩ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. પરંતુ ભુલકાઓની કૃતિને સ્થાન ન આપતા આયોજકો વિરૂધ્ધ નવતર પધ્ધતિથી વિરોધ દર્શાવ્યો હતો. અને આ શાળાના બાળકોએ ગાંધીજીની વેશભુષા ધારણ કરી કમિશ્નરને રજુઆત કરી ગાંધીગિરી દ્વારા રોષ વ્યકત કર્યો હતો.

Previous articleએક ચોરાઉ મોબાઈલ સાથે પાલીતાણાનો શખ્સ ઝડપાયો
Next articleનિવૃત્ત થતા રેલ્વેના લોકો પાયલોટનો વિદાય સમારોહ