તળાજામાં બાળકોને મીઠાઈનું વિતરણ

699

નુતનવર્ષ નિમિત્તે તળાજા  ખાતે વૈભવભાઈ જોશી દ્વારા તળાજાની ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ બાળકોને મિઠાઈના ૧૦૦ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ગરીબ બાળકોના ચહેરા પર સ્મિતનું કારણ બન્યા હતાં અને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા સાથે ખુશી મેળવી હતી.

Previous articleલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ યોજાઈ
Next articleએસ.ટી.કર્મચારીઓનું સ્નેહમિલન