એસ.ટી.કર્મચારીઓનું સ્નેહમિલન

660

એસ.ટી. કર્મચારીઓ દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન આજે એસ.ટી. વેલ્ફેર સેન્ટર ભાવનગર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં સંકલન સમિતિનાં સતુભા ગોહિલ, વિભાગીય નિયામક એ.કે.પરમાર, વનરાજસિંહ ગોહિલ, કર્મચારી મંડળનાં પ્રમુખ સુખદેવસિંહ જાડેજા, મજદુર સંઘનાં પ્રદિપસિંહ ગોહિલ સહિત હોદ્દેદારો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી.

 

Previous articleતળાજામાં બાળકોને મીઠાઈનું વિતરણ
Next articleશુકલાનાં સમર્થનમાં સફાઈ કામદારોનાં દેખાવો