શિશુવિહારમાં વૃધ્ધજન સન્માન સમારોહ

750

ગુજરાત વરિષ્ઠ સાહિત્યકાર ડો. રતિલાલ બોરીસાગરની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહારના આંગણે ર૭મો વૃદ્ધજન સત્કાર યોજાઈ ગયો. તખ્તસિંહજી પરમારના શતાબ્દી વર્ષ પ્રસંગે યોજાતા આ કાર્યક્રમમાં ર૦૦થી વધારે વડિલોની વંદના કરવામાં આવી. સવિશેષ શિશુવિહાર બુધસભાના કવિ ડો. નટુભાઈ પંડયા, જયેશભાઈ ઠકકર, પરીમલાબેન રાવલ, નિર્મલભાઈ ભટ્ટ તથા કોકિલાબેન પંડયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાવનગરથી આંતરરાષ્ટ્રીય ખેલકુદમાં અગ્રસ્થાન જાળનાર પ સિનિયર સિટીઝન બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું.

 

Previous articleજાફરાબાદના વારાહ સ્વરૂપ ધામે તુલસી વિવાહ
Next articleબોટાદ પ્રાથમિક શાળા નં. ૧૩માં તમાકુ મુકત કાર્યક્રમનું આયોજન