દેવેનભાઈએ ફાધર્સ-ડે નિમિત્તે વૃક્ષારોપણ કર્યુ

1102

રવિવારે ફાધર્સ-ડે નિમિત્તે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, કમલેશભાઈ શેઠ તથા તેમની બહેન કૌશીકાબેન મહેતા દ્વારા તેમના સ્વર્ગીય પિતા રસીકભાઈ કાંતિલાલ શેઠના સ્મરણાર્થે તિલકનગરમાં આવેલ મહાદેવજીનું મંદિર અંજલેશ્વર મહાદેવ ખાતે મહાદેવજીને પ્રિય એવું બીલ્લીના વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેવેનભાઈ શેઠએ લોકોને અપીલ કરી છે કે દર વર્ષે ફાધર્સ-ડે, મધર્સ-ડે તેમજ પોતાના સ્વર્ગીય માતા-પિતાના સ્મરણાર્થે લોકો વૃક્ષારોપણ કરી તેની યથાર્થ ઉજવણી કરે.

Previous articleજાફરાબાદના બાબારકોટ ગામના સરપંચની ધરપકડથી ગ્રામજનો રોષે
Next articleઢસામાં અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઉપર નજર રાખશે તીસરી આંખ !