ધ્રુપદ શૈલીના પ્રચાર હેતુ વિદેશ પ્રવાસે ચિંતન ઉપાધ્યાય

1164

મૂળ ભાવનગરનો, હાલ મુંબઈ સ્થિત ચિંતન ઉપાધ્યાય હવે ધ્રુપદ ગાયન ક્ષેત્રનું જાણીતું નામ છે. ધ્રુપદ શૈલીના પ્રચાર-પ્રસાર હેતુ સાથે, તે જુલાઈથી સપ્ટેમ્બર-ર૦૧૮ દ રમ્યાન ઈગ્લેન્ડ, કેનેડાના પ્રવાસે જઈ રહ્યો છે. આમ, સાંસ્કૃતિક ક્ષેત્રે ભાવનગરના ગૌરવપ્રદ પ્રદાનની પરંપરા એણે જીવંત રાખી છે.

Previous articleજગતનો નાથ આજે રથમાં બેસી ભકતોને દર્શન આપવા નીકળશે
Next articleબાબરીયા વાડમાં સાત ઈંચ વરસાદ દેવકા ગામનો જોલાપરી પુલ તુટ્યો