પાલી. જી્‌ કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

1153

ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા ગુજરાતભરના એસ.ટી. કર્મચારી દ્વારા વિવિધ ૧૫ મુદ્દાઓ લઈ તા.૬-૭-૮ ત્રણ દિવસ કાળી પટ્ટી લગાવી વિરોધ નોધાવેલ જેમાં પાલીતાણા એસ.ટી. યુનિયનના લોકોએ કાળી પટ્ટી લગાવી વિરોધ દર્શાવેલ વધુ કાર્યક્રમ આગામી તા.૧૩-૧૪  ઓગ્ષ્ટના રોજ સુત્રોચ્ચારનો કાર્યક્રમ અને ૨૦-૨૧ ઓગષ્ટના રોજ રામધુનનો કાર્યક્રમ ગોઠવેલ છે જેમાં ગુજરાત સહીત પાલીતાણા એસ.ટી યુનિના કર્મચારી જોડાશે.

Previous articleભાનુશાળી કથિત દુષ્કર્મ કેસમાં સમાધાન, હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની અરજી સ્વીકારી
Next articleઇશરત જહાં કેસ : CBI કોર્ટે અમિન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી ફગાવી