દક્ષિણામૂર્તિમાં સુગમ ગીતોનો કાર્યક્રમ

929
bvn113112017-7.jpg

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ખાતે કલાસંગીત અને સાંસ્કૃતિક વારસાને જાળવવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાઈ છે. જેના ભાગરૂપે આજે સુગમ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં ભૂમિ મહેતા, સમીર વોરા, કુંજન મહેતા તેમજ અનુષા મહેતા દ્વારા ગુજરાતી કવિઓની વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવેલ. જેને ચિંતન પંડયા, દેવેન્દ્ર મહેતા, કલાપી પાઠક, જલય પાઠક તથા કિશોર પરમારે વાદ્ય સંગત આપેલ.

Previous articleરબ્બર ફેક્ટરી પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
Next articleપ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ