ભુરખિયા હનુમાનજી મંદિરે નેત્રયજ્ઞ

705

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાયો લાઇન્સ કલબ સીટી અમરેલી અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ માં સંઘવી નાગરદાસ ધનજી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય ના નિષ્ણાંત તબીબો દ્વારા આંખો ને લગતા તમામ રોગો ની તપાસ કરવા માં આવી હતી ૧૩૧ દર્દી નારાયણો ની સુપર્ણ મફત તપાસ કરાય અને ૫૩ દર્દી નારાયણો મોતિયા ના નેત્રમણી આરોપણ માટે મફત ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવા માં આવ્યા હતાં.

Previous articleવલભીપુર સર્વજ્ઞાતિ સદભાવના ગૃપ દ્વારા શહિદોના આત્માની શાંતિ માટે યજ્ઞ
Next articleઈન્જર્ડ-ડે સેલીબ્રેશનની ઉજવણી