એઈડ્‌સ જાગૃતિ અંગે નાટક યોજાયું

1277
bvn612018-5.jpg

સરકારી નર્સિંગ કોલેજ ભાવનગરના ચોથા વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રિ.એચ.ટી. દવે, મિતલબેન પટેલ અને નર્સીંગ ટ્યુટરના માર્ગદર્શનથી ઈન્દીરાનગર પ્રાથમિક શાળા ખાતે એચઆઈવી એઈડ્‌સ જાગૃતિ અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય સહિત સ્ટાફ, વાલીઓ-વિદ્યાર્થીઓ વિગેરેએ ઉપસ્થિત રહી નાટક નિહાળ્યું હતું.

Previous articleસિહોરના આઈ સોનલ ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયું
Next articleએક્સેલ ક્રોપકેર લિ. દ્વારા દીર્ઘ સેવા સન્માન યોજાયો