મહાકાળી મંદિર પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ 

797
gandhi1-2-2018-2.jpg

ગાંધીનગર સેકટર – પ/બી ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદીર ખાતે વિશ્વ કલ્યાણ અર્થે રર થી ૩૦ જાન્યુઆરી સુધી શ્રીમદ દેવી ભાગવત પારાયણનું અંબુસિંહ ગોલ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા સંુદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમ્યાન સવારે લોકોને યોગની તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. તેમજ છેલ્લા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સમગ્ર સેકટર – પ ના ભકતજનોને પ્રસાદનું આયોજન ંતેમજ જીજ્ઞેશ કવીરાજ દ્વારા ગરબાનું પણ આયોજન  કરવામાં આવ્યું હતું.

Previous articleગોંડલની આગ ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવાનું કાવતરુ : પરેશ ધાનાણી
Next article ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં લવાશે