બોરતળાવમાં પાણી વધારો થતા લોકોનો ધસારો

722

ભાવનગર શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયો પૈકી બે જળાશયોમાં પૈકી બોરતળાવ અન્ને ખોડિયાર તળાવની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો નથી. અને સપાટી ૩૩ ફુટે પહોંચી ગયું છે. બોરતળાવમાં ઉપરવાસના વિસ્તારોમાં પડેલ વરસાદને પગલે આવક શરૂ થઈ હતી. બોરતળાવાની સપાટી ૩૩ ફુટ  સુધી પહોંચી જવા પામી હતી. પાણથી આવક સતત ચાલુ  છે. બોરતળાવમાં વરસાદી પાણી ભરાતા અને આજે રવિવાર હોવાથી લોકોની ભીડ જામી હતી.

Previous articleમુની ડેરી ચોકમાંથી ૩.પપ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો
Next articleભાવનગર જિલ્લામાંથી અડધાથી સાડા ત્રણ ઈંચ વરસાદ