આદેશ ફાઉન્ડેશન દ્વારા આદેશ મંદિર ખાતે પ૬ ભોગ અન્નકુટ યોજાયો

369

આદેશ ફાઉન્ડેશન દ્વારા શિવાજી સર્કલ માર્કેટ રોડ પાસે આવેલ ૨૫ વારિયા માં આવેલ આદેશ મંદિરે ખાતે દશેરાના દિવસે ૫૬ ભોગ અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી ના ૯ દિવસ માતાજી ની કરેલ પૂજા અર્ચના ના ભાગ રૂપે આજ આ અન્નકૂટ નો ભોગ ધરાવા માં આવ્યો હતો

Previous articleભાવનગરના રાજકવિ પિંગળશીભાઇ નરેલાને તેમની ૧૬૪મી જન્મજયંતી નિમિતે ભાવનગરના ભાવસભર વંદન
Next articleલાઠી શહેરમાં વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ ખાતે શસ્ત્ર પૂજા કરાઈ