રાજવી પરિવાર દ્વારા ધ્વજા પૂજન

1163

વર્ષોથી ભાવનગરના નિષ્કલંક મહાદેવ ખાતે યોજાતા ભાદરવી અમાસના મેળામાં પ્રથમ ધજા ભાવનગર રાજવી પરિવાર દ્વારા ચડાવાવમાં આવે છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર રાજવી પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે મહારાજા વિજયરાજસિંહ યુવરાજ જયવિરસિંહ તથા અન્ય સભ્યોએ રાજપુરોહિતની આજ્ઞા અનુસાર પરંપરાગત રીતે ધજાનું પૂજન કર્યુ હતું અને ભાવેણાવાસીઓના હિત અર્થે ભોળાનાથને પ્રાર્થના કરી હતી.

Previous articleકલાપથ દ્વારા શિવસ્તુતિ
Next articleલોક મેળા સાથે  શ્રાવણ માસનું સમાપન