ગાંધીનગરના સેક્ટર-૧૭માં શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન

584

ગાંધીનગરના સેક્ટર-૧૭માં શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ સમિતિ, સેક્ટર-૧૭ તેમજ મહિલા મંડળ દ્વારા આયોજીત ધર્નુમાસમાં પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથામાં કથાકાર હરીપ્રસાદ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં સેક્ટરવાસીઓએ લાભ લીધો છે.

Previous articleપેથાપુરના કસ્બા વિસ્તારના કુખ્યાત ગેમ્બલરને પાસા કરાયા
Next articleવાવોલથી મોબાઈલ ચોરનાર રીક્ષા ચાલક ઝડપાઈ ગયો