ગાંધીનગરના સેક્ટર-૧૭માં શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ સમિતિ, સેક્ટર-૧૭ તેમજ મહિલા મંડળ દ્વારા આયોજીત ધર્નુમાસમાં પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથામાં કથાકાર હરીપ્રસાદ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં સેક્ટરવાસીઓએ લાભ લીધો છે.