વાઈબ્રન્ટ સમિટમાં રોકાણકારો, મુલાકાતીઓને આકર્ષવા પ્રયાસ

574

વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ૨૦૧૯નો ગાંધીનગરમાં આરંભ થઈ રહ્યો છે ત્યારે પાટનગરના મહાત્મા મંદિર ખાતે સમિટમાં દેશ તેમજ વિદેશથી આવનારા ખાસ મહેમાનો અને મુલાકાતીઓ તેમજ રોકાણકારોને આકર્ષવા માટે તંત્ર દ્વારા દિવસ -રાત મહેનત કરી અમદાવાદ ગાંધીનગર મુખ્ય માર્ગના ડિવાઇડરો પર રોશની કરવામાં આવી રહી છે. તેમજ મહાત્મા મંદિરમાં પણ અવનવા ટેબ્લો તેમજ સ્ટોલો ઉભા કરી આ સમિટમાં દેશ તેમજ વિદેશમાંથી આવતા લોકો ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરાય તેવા ખાસ પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

 

Previous articleસુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે, ૩૦મીએ મોદી કરશે લોકાપર્ણ
Next articleબોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, ૪ના મોત, ૨ને ઇજા