GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

83

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૯૪. નીચે આપેલ વાકય માટે આપેલ વિકલ્પોમાંથી લેખ રૂઢિ અને ભાક્ષાની દ્રષ્ટિએ શુદ્ધ વાકય જણાવો.‘ ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંકઈ આપવું જ જોઈએ’

– ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ
ર૯પ. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. ‘શ્રુતિ’
– વેદ
ર૯૬. આપેલ શબ્દ સંધિ છુટી પાડો : – ‘હેત્વાભાસ’
– હેતુ + આભાસ
ર૯૭. નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
– અધમૂઓ
ર૯૮. આપેલ કહેવતનો અર્થ શોધો ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’
– કપોળ કલ્પનામાં રાચવું.
ર૯૯. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
– મોંસૂઝણું
૩૦૦. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– A-4, B-2, C-1, D-3
૩૦૧. નીચે આપેલા વાકયોમાંથી સાદા વાકયો છુટા પાડો. હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.
– હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
૩૦ર. નીચેના શબ્દસમુહ માટે કયો સામાજિક શબ્દ યોગ્ય નથી ?
– હું પણાનો ભાર : સ્વાભિમાન
૩૦૩. નીચેના શબ્દોમાંથી કયુ શબ્દજુથ શબ્દકોશના ક્રમમાં છે ?
– ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
૩૦૪. આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘પડો વજાડવો’
– જાહેરાત કરવી
૩૦પ. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાકયમાં કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
૩૦૬. નીચેના વાકયમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.’
– તૃતીયા તત્પુરૂષ
૩૦૭. ‘કલ્પવૃક્ષ જો કરી ખાય, તેનો ચોર પૈદા ન થાય’ – રેખાંકિત પદનો સમાસ ઓળખાવો.
– મધ્યમપદલોપી સમાસ
૩૦૮. નીચેના વાકયમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મુકાશે ? મારૂ ધ્યાન દોરવા તેણે કહ્યું ‘સાભળો છો ? ’
– ગુરૂવિરામ
૩૦૯. ‘અન્તઃપુર’ શબ્દનો સમાનાર્થ ?
– રાણીવાસ
૩૧૦. કહેવતનો અર્થ આપો : ‘હૈયે તેવુુ હોઠે’
– વિચાર તેવી વાણી
૩૧૧. શબ્દસમુહ માટે એક શબ્દ આપો : ‘કોઈની પણ મદદ ન લેનાર’
– સ્વાવલંબી
૩૧ર. નીચેનામાંથી કઈ કહેવત નથી ?
– જીવ હેઠો બેઠો
૩૧૩. ‘પલાખુ’ શબ્દમાં કયો અર્થ છે ?
– આકંનો પાડાનો પ્રશ્ન
૩૧૪. ‘મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’ – કહેવતનો અર્થ
– વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
૩૧પ. ‘મહેનત’ સંજ્ઞાનો પ્રકાર દર્શાવો
– ભાવવાચક
૩૧૬. ‘જેના ભાગ્યમાં જે સમયે જ લખ્યુ તેને તે સમયે તે જ પહોંચે’ – આ ઉકિત કોની છે ?
– નરસિંહ મહેતા
૩૧૭. ‘સત્યના પ્રયોગો’ કોની આત્મકથા છે ?
– મહાત્મા ગાંધી

Previous articleરોહિત સૌથી વધુ ટી ૨૦ મેચ રમનાર ખેલાડી બન્યો
Next articleપરફયુમની વેપારીની પાણીની કમાણી પાણીમાં ગઇ!!!