સમસ્ત જાળેલા પરીવાર દ્વારા શ્રી ગેલ અંબે માતાજી નો નવરંગો માંડવા નુ આયોજન કરાયુ

131

શિહોર તાલુકાના દેવગાણા મુકામે પરમ કરૂણામયી સકલ કલેશ વિદારણી સુખકર્તા દુખહર્તા અને દેવગાણા ગામની દેવી ભુમિમાં વાસપુરી બીરાજમાન થયેલા પાલીવાલ બ્રહ્મસમાજનાં જાળેલા પરીવારના મંગલમયી કુળદેવી આઇશ્રી ગેલ અંબે માતાજીની વાર્તાની રમઝટ કરાવશે. જાળેલા કુળના રાવળદેવ મકાભાઈ ભલાભાઈની ઊપસ્થિતમાં અને રાત્રી ના કલાકારો ભવદીપ ભાઈ રાવળ (આંબલા)અને નિલેશભાઈ રાવળ (ચોગઠ)માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવો સં.૨૦૭૮નાં વૈશાખ સુદ ૧૨ ને શુક્રવાર ને તા. ૧૩-૦૫-૨૦૨૨ના શુભ દિને નિરધારેલ છે,તો આ પરમ માંગલિક પ્રસંગે આપ સર્વોને માતાજીનાં દર્શનનો લાભ લેવા પધારવા જાળેલા પરીવાર તરફ થી હાર્દિક નિમંત્રણ છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleઆગ ઓકતી ગરમી, ભાવનગરમાં આજે રેકોર્ડ બ્રેક 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા
Next articleરાણપુરમાં ૨૦૦૦ વીઘા ગૌચરની જમીન ઉપર ના દબાણો તંત્ર આગામી ૨૦ તારીખે હટાવશે..