હિમાચલ પ્રદેશના રાજ્યપાલ મુખ્યમંત્રીની સૌજ્ન્ય મૂલાકાતે

562

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં સૌજ્ન્ય – શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

તેઓ કેવડીયા ખાતે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મૂલાકાત માટે ગુજરાત આવેલા છે તે દરમ્યાન તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સૌજ્ન્ય મૂલાકાત કરી હતી.

Previous articleમુખ્યમંત્રી રોડ અકસ્માતમાં કાફલાને ફરી એક વાર રોકયો
Next articleગાંધીનગરમા ૧૦મી જાન્યુઆરીથી કરૂણા અભિયાનનો આરંભ