પ્રસિદ્ધ કદંમગીરીના પહાડ પર બિરાજમાન મા લક્ષ્મીજીનો અવતાર મા કમળાઈના ડુંગર પર કામળીયા ક્ષત્રીઓ દ્વારા ઉજવાતો કમળા ઉતાસણીનો મહા તહેવાર કે જયા હોળીના તહેવાર પહેલા એક દિવસ અગાઉ કદમગીરીના પહાડપરથી કમળાઈ માની જવાળાઓ આજુબાજુના ૧ર ગામોમાં દર્શન થાય છે. તે કમળાઈ ઉતારીના દર્શને બાબરીયાવાડ કાઠીયાવાડ પંચાળ સુધીના કાઠી ક્ષત્રિય્ તહેવાર અને ખાસ દર્શને પગપાળા યાત્રાએ અન્ય જ્ઞાતિના શ્રધ્ધાળુઓ આવે છે અને તેની મનો કામના અહીં પુર્ણ થાય છે.