કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા માંગ

702

ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર તેમજ સંસ્થાના અન્ય હોદ્દેદારોએ રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે રૂબરૂ મુલાકાત કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર સ્ટેટને મરણોત્તર ભારતરત્નથી નવાજવા બાબતમાં એક આવેદનપત્ર આપેલ.

Previous articleવલ્લભીપુરમાં વૃક્ષારોપણ સાથે શહીદદીન ઉજવાયો
Next articleવલ્લભીપુરમાં તોતણીયાળા ગામે મહાદેવનાં મંદીરમાં તાળા તૂટ્યા