સરદારનગર ગુરૂકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

876
bvn712018-6.jpg

શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ડેવલોપ કરવા અર્થે વિશેષ કાર્યક્રમ ઈદમ્‌ વિનોદમ્‌, કોમ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભુલકાઓએ હનુમાન ચાલીસા, જય જય કારા, ચૂંટણી તથા નુક્કડ જેવી કૃતિઓ રજૂ કરી હતી.

Previous articleબીએમ કોમર્સ ખાતે બાળકો માટે કાર્યક્રમ યોજાયો
Next articleઘોઘાના યુવાનોએ દુબઈમાં ઘોઘાનું નામ રોશન કર્યુ