વલ્લભીપુરમાં તોતણીયાળા ગામે મહાદેવનાં મંદીરમાં તાળા તૂટ્યા

829

તોતળીયાળા ગામે  મોડી રાત્રે આવેલ અને એક તોતણીયાળા ગામમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરેલ મંદિરમાં શોધખોળ કરતા હાથ લાગેલ નહીં અને તોતણીયાળા પ્રાથમિક શાળાના મેઇન દરવાજે ગ્રીલના તાળા તોડી અંદર પ્રવેશ્યા ત્યારબાદ કોમ્પ્યુટર હોલમાં ડોરના નકુચા તોડી અંદર ઘુસ્યા અને ત્યાંથી ઇચ ટીવી અને એક એમ્પ્લીફાયર ચોરી કરી નાસી ગયા અને ત્યારબાદ સવારના ૭-૩૦ કલાકે સ્કુલના આચાર્ય આવતા ચોકી ગયા અને તેમને ગામના સરપંચને વિનોદભાઇને ફોન કરે અને વિનોદભાઇએ પોલીસને જાણ કરેલ.

Previous articleકૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા માંગ
Next articleગારિયાધારમાં શહિદોને પુષ્પાંજલી