ગારિયાધારમાં શહિદોને પુષ્પાંજલી

580

ગારિયાધાર શહેરમાં યુવા ભાજપ તથા ગ્રામ્ય યુવા મોરચા દ્વારા શહિદદીન નિમિત્તે શહીદોને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. જેમાં યુવાભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ, લાલજીભાઇ પ્રજાપતી સંજયભાઇ કંટારીયા સહીતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવલ્લભીપુરમાં તોતણીયાળા ગામે મહાદેવનાં મંદીરમાં તાળા તૂટ્યા
Next articleએકનાં ડબલ કરવાની લાલચ આપતી ઠગ ટોળીને મહુવાથી ઝડપી લેતી એસ.ઓ.જી