ભાવનગરનું ગૌરવ

310

ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાને મુંબઈ ખાતે આજકા કર્મવીર એવોર્ડ અપાયો … મુંબઈ ખાતે તારીખ ૧૭ ના રોજ ધ કલબ ખન્ના હોટેલ ખાતે કેન્દ્રીય મિનિસ્ટર યશોમતી ઠાકુરના અધ્યક્ષ સ્થાને આજકા કર્મવીર એવોર્ડ ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજયસિંહ જાડેજા ને આપવામાં આવ્યોહતો . ભારતભરના ૩૫ વ્યક્તિઓને અલગ અલગ ક્ષેત્રમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા ત્યારે ભાવગરના અજય જાડેજાને ટ્રાફિકમાં ૩ વર્ષથી કામ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સતત ૧૩ વર્ષથી કામ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Previous articleભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહેતી ક્યુટગર્લ સાનવીનો આજે જન્મદિવસ
Next articleબાગ્લાદેશની ઘટના સંદર્ભે ઈસ્કોન દ્વારા રેલી