નિર્દોષાનંદ હોસ્પિ.ની મુલાકાત લેતા અગ્રણીઓ

1176

ઉમરાળાના તાલુકાના ટીંબી ખાતે માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલની મુલાકાતે સામાજિક અગ્રણીઓ  દામનગરના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ડાયમંડ નગર સુરતના સ્થાપક કળથીયા ભીમજીભાઈ ડાયાભાઈ ભારત કોટન ઈન્સ્ટ્રીઝના પ્રવીણભાઈ જાગાણી પટેલ ટાયરના રજનીભાઇ ધોળકિયા, પી કે ખેની, ભડિયાવાળા પત્રકાર નટુભાઈ ભાતિયા સહિત ના ઓ એ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ની સેવા નિહાળી ખૂબ  પ્રભાવિત થયા હતા. અતિ અદ્યતન ટેકનોલોજી ઉત્તમ તબીબો સાથે સંપૂર્ણ ની શુલ્ક સેવા દરેક પ્રકાર ના રોગો ની તપાસ સારવાર અને ભોજન પ્રસાદ સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મંત્ર બનાવી કાર્ય કરતી  માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના માનવતા વાદી તબીબો ટ્રસ્ટી ઓ ની સુંદર સેવા નિહાળી ૧૨૫ કર્મચારી સ્ટાફ નામાધ સેવા ભાવી તબીબો ઉત્તમ ટેકનોલોજી કોઈ પણ પ્રકાર ના કેશ કાઉન્ટર વગર ની માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ સેવા ને વધુ ને વધુ બહેતર બનાવવા  માટે સતત કાર્યરત  મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા અને સહ ટ્રસ્ટી ની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી.

Previous articleદામનગર સખી મંડળ દ્વારા વાનગી સ્પર્ધા, કુપોષણ ભારત મુક્તિ રેલી
Next articleમોણપુર ગામે ખેત તલાવડીમાં ડુબી જતા કિશોરનું મોત થયું