પરદેશી પંખી ઘવાયું : જીવદયાપ્રેમીઓએ ઉગાર્યુ

698
bvn14122017-6.jpg

શહેરના જિલ્લા પંચાયત પાસે યાયાવર પક્ષી પેંડેડ સ્ટોક નામનું બગલા કુળનું પંખી કોઈ કારણસર ઘવાતા જીવદયાપ્રેમી રાજુભાઈ ચૌહાણ, હરીભાઈ શાહ સહિતનાઓએ સારવાર આપી વિક્ટોરીયા પાર્ક સ્થિત એનિમલ કેર સેન્ટરને સુપ્રત કરી જીવદયાનું ઉત્તમ કાર્ય કર્યુ હતું.

Previous articleપગપાળા જઈ રહેલા શ્રમિક યુવાનને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત
Next articleમારૂતિનગરના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો