દામનગર સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના વૃદ્ધો એ પંચગંગા તીર્થ હેત ની હવેલી નો પ્રવાસ કર્યો

530

દામનગર શહેર ના સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ નું ફરમાન ૭૦-થી૮૦ વર્ષ ના વૃદ્ધો ને ટૂંકો પ્રવાસ કરવો ના સંદેશ થી દામનગર દાઉદી વ્હોરા સમાજ ના જનાબ સાહેબ ના નેતૃત્વ માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના વડીલો એ લાઠી તાલુકા દુધાળા  પંચગંગા તીર્થ હેત ની હવેલી ખાતે પ્રવાસ કર્યો હતો લાઠી તાલુકા નું હિલ સ્ટેશન હરેકૃષ્ણ સરોવર હેત ની હવેલી નું આતિત્ય માણ્યું હતું ખૂબ ખુશખુશાલ થતા વૃદ્ધો એ ક્રિકેટ સહિત ની રમત પર હાથ અજમાવ્યો અને નૌકાવિહાર ની સફર ખેડી હતી વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધો પર હેત ની હવેલી નો અપાર હેત વૃદ્ધો ખુશખુશાલ 

Previous articleઝાલોદ ના ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના વરદહસ્તે પૂજ્ય ઠક્કરબાપા ની ૧૫૦ મી જન્મ જ્યંતી એવમ ગુરુજી શ્રી અંબાલાલ વ્યાસ ની પ્રતિમાં અનાવરણ થશે
Next articleકોલકત્તા ડે નાઇટ ટેસ્ટ : ભારતનો ઇનિગ્સ અને ૪૬ રને ભવ્ય વિજય