આવાસ યોજનાનાં લાભાર્થીઓ માટે ડ્રો

99

પ્રધાનમંત્રી આવાસ યોજનાં ૨૪૮૯ ઈડબલ્યુએસ-૧નાં લાભાર્થીઓ માટે કોમ્પ્યુટરઝડ્રો તેમજ ૨૫૪૮ ઈડબલ્યુએસ-૧ અને ૧૫૦૬ ઈડબલ્યુએસનાં લાભાર્થીઓનો મેન્યુઅલી ચીઠ્ઠી-ડ્રો આજે ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરિયમ ખાતે મેયર કિર્તીબેન દાણીધારીયા ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં પદાધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગર જિલ્લા સાધુ સમાજના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની પસંદગી
Next articleદીપિકા પાદુકોણ જેકેટમાં દેખાઈ