હઝરત વલીપીરબાપુનો ઉજવાયો ઉર્ષ શરીફ

123

ભાવનગર નજીકના વાળુકડથી મોટા ખોખરાવાળા રોડ ઉપર જતા વાડી વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર વલીપીરબાપુનો બે – દ્વિસીય ઉર્ષશરીફ ઉજવાયો હતો. આ પ્રસંગે દરગાહ શરીફ માં મીલાદ શરીફ, સંદલ શરીફ, સલાતો સલામ, સામુહિક દુવા, ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ઉપસ્થિત રહયા હતા.

Previous articleગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે એસ.ટી.ના સ્ટાફ ક્વાર્ટર
Next articleટીના દત્તાનો બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ અંદાજ દેખાયો