GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

227

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૬૯. નીચે આપલા વાકયમાંથી સાદા વાકયો છુટા પાડો. ‘એમનું પાપ મને આવજો ને મારૂ પુણ્ય એમને જોજો પણ ક્ષમો કરો’
– એમનું પાપ મને અવાજો ને મારૂં પુણ્ય એમને જોજો પણ ક્ષમો કરો.
૭૭૦. ‘હું એમના પગ સુદ્ધા’ બરાબ વરતું છે’
– સુદ્ધાં
૭૭૧. નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદતનો પ્રકાર જણાવો ‘મે બધુ વાળીને સાફ કર્યું’
– સંબંધક ભુતકૃદંત
૭૭ર. ‘રેવાશંકર’ શબ્દનો સમાસ ઓળખાવો.
– મધ્યમપદલોપી
૭૭૩. નીચે આપેલ વાકયનો સાચો અર્થ દર્શાવતી કહેવત લખો ‘વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારૂ અને ઝડપી થાય છે ’
– ઝાંઝાં હાથ રળિયામણા
૭૭૪. નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો : ‘મોકળું’
– મુકત
૭૭પ. નીચે આપેલ શબ્દસમુહ એક શબ્દ શોધીને લખો ‘રાગ અને આસકિતનો અભાવ’
– વૈરાગ્ય
૭૭૬. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
– સહાનૂભૂતી
૭૭૭. રૂઢિપ્રયોગ અને તેના પ્રયોગ અર્થની જોડ બનાવો.
– (૧-ઘ) (ર-ગ) (૩-ખ) (૪-ક)
૭૭૮. ડાબી બાજુના શબ્દસમુહ અને જમણી બાજુના શબ્દસમુહની યોગ્ય જોડ બનાવો.
– (૧-ખ) (ર-ગ) (૩-ક) (૪-ઘ)
૭૭૯. ‘ટીંબો બની જવો’ નો અર્થ શું છે ?
– ગામ ઉજજડ થઈ જવું
૭૮૦. ‘મહેનત કરે કોઈક ને એનું ફળ લઈ જાય બીજા’ એવો અર્થ આપતી કહેવત કઈ છે ?
– ઉપરોકત બંને
૭૮૧. ‘નેવાના પાણી મોભે ન ચડે’ કહેવતનો અર્થ શું છે ?
– વખત વીત્યા પછી પરિસ્થિતિ ન બદલાય
૭૮ર. નીચેનામાંથી સાચું સંધિ જોડાણ કયું છે ?
– ઉપરોકત તમામ
૭૮૩. નીચેનામાંથી સાચો સંધિવિગ્રહ કયો છે ?
– ઉપરોકત તમામ
૭૮૪. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો
– અકેપણ નહી
૭૮પ. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો
– અધિભૂત
૭૮૬. નીચેનામાંથી તત્પુરૂષ સમાસ કયો છે ?
– વિચારસરણી
૭૮૭. નીચેના શબ્દસમુહ કયો સમાસ દર્શાવે છે ?
– બહુવ્રીહિ સમાસ
૭૮૮. ‘ઈન્દ્ર’નો સમાનાર્થી શબ્દ કયો છે ?
– કૈશિક, શયીશ
૭૮૯. ડાબી બાજુએ આપેલ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જમણી બાજુએ આપેલ છે. તેઓની યોગ્ય જોડ બનાવો
– (૧-ગ) (ર-ઘ) (૩-ક)(૪-ખ)
૭૯૦. કર્મણિ વાકયરચનાની ઓળખ કયા પ્રત્યયથી થાય છે ?
– ઉપરોકત તમામ
૭૯૧. કર્તરિ વાકય પ્રયોગમાં કર્તાના….માં ફેરફાર થાય તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે.
– ઉપરોકત તમામ
૭૯ર. નીચેના વાકયોમાંથી કર્મણિ પ્રયોગ શોધો.
– ૧,ર અને ૩
૭૯૩. ડાબી બાજુ છંદનું નામ અને જમણીબાજુ છંદના પ્રકાર આપેલા છે. નામ અને પ્રકારની યોગ્ય જોડ બનાવો
– (૧-ક) (ર-ઘ) (૩-ખ) (૪-ગ)
૭૯૪. નીચે આપેલ છંદ પૈકી કયા છંદમાં ૧૭ અક્ષર નથી.
– શાર્દુલવિક્રીડિત
૭૯પ. નીચેનામાં ડાબી બાજુ અલંકારના ઉદાહરણ આપેલા છે અને જમણીબાજુ અલંકારના પ્રકારના છે. ઉદાહરણ અને અલંકારના પ્રકારની યોગ્ય જોડ બનાવો.
– (૧-ગ) (ર-ક) (૩-ખ) (૪-ઘ)

Previous articleફૂટબોલર સેસ્કની પત્ની તેનાથી ૧૨ વર્ષ મોટી છે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૭૯૭૨૩ કેસ