કોરોનાને કારણે ૧૪ કેદીઓને બે મહિના માટે મુક્તિ

117

ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ ધ્યાને રાખી સરકારની ગાઇડલાઇન મુજબ ભાવનગર જિલ્લા જેલમાંથી ચૌદ પાકા કામના કેદીઓને આજે બે મહિના માટે મુક્ત કરવામાં આવ્યા હતા જોકે ગઈકાલે જિલ્લા જેલના એક કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારે આજે ૧૪ કેદીઓને બે મહિના માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

Previous articleઆજે ૪૯૯ કોરોનાના કેસ નોંધાયા હાહાકાર, ૧૫૩ કોરોનાને માત આપી, શહેરમાં એક વૃદ્ધના મોત નીપજ્યું
Next articleલોખંડ બજાર સ્વામિ. મંદીરનો સુવર્ણ જયંતિ મહોત્સવ સાદગીથી ઉજવાશે