ખોડિયાર જયંતિ નિમિત્તે હોમાત્મક યજ્ઞ યોજાયો

89

ભાવનગર શહેરના સંસ્કાર મંડળ પાસે આવેલ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર યુવક મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિ-માઁ ખોડિયાર પ્રાગટ્ય દિન નિમિત્તે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને યજ્ઞમાં આહૂતિ સાથે માતાજીની આરતી પૂજાનો લ્હાવો લીધો હતો.

Previous articleઆજે ભાવનગરમાં ૩૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૨ કોરોનાને માત આપી, ૧ના મોત
Next articleઉસરડ ગામનાં વયોવૃદ્ધના જન્મ દિવસની ઉજવણી કરી