તખ્તેશ્વરના કર્મનિષ્ઠ બ્રહ્મસમાજના અગ્રણી બ્રિજેશનો આવતીકાલે જન્મદિવસ

250

ભાવનગર શહેરના તખ્તેશ્વર વિસ્તારોમાં રહેતા બ્રિજેશકુમાર કિશોરચંદ્ર ત્રિવેદીનો આવતીકાલે ૧૨ ફેબ્રુઆરીને શનિવારના રોજ જન્મદિવસ છે, બ્રિજેશ ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરશે, માતા-પિતા સ્વ.પદ્માવતી કિશોરચંદ્ર ત્રિવેદી તથા સ્વ.કિશોરચંદ્ર હરગોવિંદદાસ ત્રિવેદી, પત્ની દ્રષ્ટિ તથા વ્હાલી દીકરી ધ્રુતી, મોટાભાઈ-ભાભી – બિન્દુ જીજ્ઞેશભાઈ ત્રિવેદી, સાસુ-સસરા- જ્યોત્સનાબેન ભાર્ગવભાઈ ત્રિવેદી, બેન-બેનવી – તૃપ્તિ ભાવેશભાઈ ત્રિવેદી, બેન-બનેવી – જલ્પા રાકેશભાઈ જાની સહિતના પરિવારજનો ઘરે જ રહી ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરશે. તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો મો.૯૪૨૬૭૭૯૩૮૮

Previous articleજીએસટીના સુધારા આવકારદાયક નથી
Next articleદેસાઈનગર પેટ્રોલપંપ પાસેથી ચોરાઉ બાઈક સાથે બે આરોપીને ઝડપી લેતી એલસીબી